Leave us your info and we will get back to you.
પારિવારિક તથા સામાજિક કલ્યાણની દ્દષ્ટિ માટે SGVP યજ્ઞશાળામાં અનેક યજ્ઞો થાય છે. તેમાંથી એક યજ્ઞ કે જેને લઘુરુદ્ર હોમ કહેવાય છે તેને વૈદિક બ્રાહ્મણો દ્વારા સંપૂર્ણ વિધિ-વિધાન સહિત ફલિત કરવામાં આવે છે. તા. 31 જુલાઇ, 2023ના રોજ લઘુરુદ્ર હોમના આયોજનમાં શિવલિંગને દૂધ, જલ, અબીલ, ગુલાલ, ચંદન, કુમકુમ આદિ દ્રવ્યોથી અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ યજ્ઞવિધિ સંપન્ન કરવામાં આવી હતી. આ યજ્ઞનો લાભ વિદ્યાર્થીઓ અને ગુરુજનોને મળ્યો હતો.
Contact for donations – Sadhu Yagnavallabhdas – 9979880365
Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam
Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust